• 11 April 2024

    કણિકાઓ

    પરદેશ

    0 11

    કણિકા - ૫
    પરદેશ

    આપણા દેશમાં ઘણા લોકોને પરદેશ જવાનો મોહ હોય છે અને એમાં કશું ખોટું પણ નથી, પરંતુ કેટલાક લોકો તો માત્ર પરિવારની જવાબદારીઓમાંથી મુક્ત થવા માટે જ પરદેશ જવા ઈચ્છતા હોય છે.

    કેટલીક વહુઓ પણ સાસુ સસરાના ત્રાસથી એ હદે કંટાળેલી હોય છે કે એમની સાથે આજીવન ન રહેવું પડે એ માટે પણ પરદેશ જવા મોહિત થતી હોય છે. શું આ રીતે પરદેશ જવાનો મોહ યોગ્ય છે? તમને શું લાગે છે?

    આપના પ્રતિભાવ કૉમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

    -પૃથ્વી ગોહેલ
    તા. ૧૧/૦૪/૨૦૨૪, ગુરુવાર




    pruthvi gohel


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!