Daya Kantariya

User Image


17 People read
3 Received Responses
5 Received Ratings
0 Ebooks Sold
1 Paperback Sold


About Daya Kantariya

લખવું એ મારા માટે જાણે શ્વાસો લેવા જેવું છે. જો શ્વાસ અટકી જાય તો જીવન જ અટકી જાય. એવી રીતે જો કલમ અટકી જાય તો જાણે મીરાંની જીંદગી જ થંભી જાય..."જેમ મીરાં અધુરી છે એના શ્યામ વિના, એમ આ મીરાં પણ અધુરી છે એના શ્યામ ને એની પ્યારી એવી સખી કલમ વિના....જય શ્રી કૃષ્ણ.✍️મીરાં