Gundigara Samir - (05 March 2021)વાહ સાહેબ તમારી ને મારી રોજગારી શું લખ્યું છે .જેટલા વખાણ કર્યા કરશું તેટલા ઓછા . ખુબ ખુબ અભિનંદન .,
10
સોનલ પરમાર - (05 March 2021)વાહ ..ખૂબ જ ઉત્કૃષ્ઠ પત્ર. અત્યાર સુધી વાંચેલા પત્રો માથી શ્રેષ્ઠ પત્ર મને તમારો લાગ્યો. રોજગારી જેવા ગંભીર વિષય પર આટલો વાસ્તવિક પત્ર એ જ લખી શકે જેણે રોજગારી વગર ઘણું સહન કર્યું હોય. રોજગારી ન હોય ત્યારે લોકો તરફથી મળતી સલાહો મેં પણ ખૂબ સાંભળી છે અને લોકોના બદલતાં વ્યવહારો મેં પણ સહ્યા છે માટે તમારા અનુભવો સાથે રિલેટ કરી શકું છું. રોજગારી ની એટલે કે નોકરી ની આવેલી એ પહેલી ખબર ના પત્ર ને પ્રેમ પત્ર કહેવું તે એકદમ યથાયોગ્ય છે. નોકરી મળ્યા બાદ તમારી નોકરી પ્રત્યેની વફાદારી અને મહેનત વિશે વાંચી ખૂબ જ આનંદ થયો. આજકાલ લોકો એક સરકારી નોકરી મેળવી તરત જ બીજી મેળવવા રડવા લાગે છે. ઈશ્વરે આપેલા આશીર્વાદ ને તે સંતોષ થી માણતા નથી. ખૂબ જ ઉત્કૃષ્ઠ પત્ર. ઈનામ ને પાત્ર.
10
heena dave - (05 March 2021)👌👌👌👌👌સત્ય વાત.. રોજગારી હોય તો બધું મળે..
સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
આ પત્ર રોજગારીને એક વ્યક્તિ માનીને લખ્યો છે. માણસ માટે રોજગારી કેટલી મહત્ત્વની હોય છે. પ્રેમ, મહોબ્બત, દોસ્તી, સંબંધ, વ્યવહાર, સાહિત્ય, કળા, સમાજ, એ બધું જ એની જગ્યાએ બરાબર છે, પરંતુ માણસ પાસે રોજગારી ન હોય તો બાકી બધું કેટલું નિરર્થક હોય છે! આવી કશી ભાવના આ હલકાફૂલકા પત્ર દ્વારા વ્યક્ત કરી છે. વાચકોને ગમશે એવી આશા છે.