જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (10 January 2022)ઓહ્ કેટલું કરુણ કેટલું દર્દનાક..! આવી જ કેટલીય દુર્ગા આવી જ રીતે સમાજમાં પીસાતી રહે છે.. લોકો ઘણીવાર અવાજ ઉઠાવે છે ને પછી સમયનાં વહેણ સાથે એ દબાતો જાય છે.. પણ એ દુર્ગાનું શું થયું એ વિશે કોણ પછી યાદ કરે છે..!? આવાં જઘન્ય કૃત્ય કરનાર દરેકને કડકમાં કડક સજા થવી જ જોઈએ કે જેથી બીજી કોઈ દુર્ગા એવી ગંદી અને વિકૃત માનસિકતાનો શિકાર ના બને..!