મને બાળપણથી જ વાંચવાનો શોખ હતો અને હવે લખવું પણ ગમે છે. હું ટૂંકી વાર્તા અને નવલકથા લખું છું.
Book Summary
કોઈ પણ સ્ત્રી માતા ન બની તો એનું સ્ત્રીત્વ અધૂરું રહે છે. કસુવાવડને લીધે સ્ત્રી પ્રસુતિની પીડામાંથી બચી જાય છે. પણ માતૃત્વ ન મળવાની પીડા તો એને થાય જ છે. આ વાર્તામાં સ્ત્રીની એ વખતની મનોઃસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કર્યો છે.