હું પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે ઉર્ફ યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા વડોદરાનો નિવાસી છું. મને લેખન અને વાંચનનો ખૂબ શોખ છે. મારી વાર્તાઓને હું મારા માનસપુત્ર સમજી તેમને અનહદ ચાહું છે.
Book Summary
જીવન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવાના ઉમદા આશયથી લખાયેલી મારી આ નવલિકાના પાત્રો વાસ્તવિક છે પરંતુ તેમાં વર્ણવેલી ઘટનાઓ કાલ્પનિક છે. મારા આ પ્રયાસમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ઉદાર મને માફ કરવો.