છાયા ચૌહાણ - (22 January 2021)આપઘાત ક્યારેય કોઈ દુઃખનું નિરાકરણ ન બની શકે,દરેક ખરાબ પરિસ્થિતિ કંઈક તો શીખ આપે જ છે. માણસનું ઘડતર એનાથી જ થાય, લડતા રહી આગળ વધતાં રહેવું.
01
Varsha Kukadiya - (17 January 2021)દેવાંગભાઈ, તમારો અનુભવ વાંચીને નયનની સાથે હૃદયનો ખૂણો ભીનો થઈ ગયો...મોટી છું એટલે એક વાત જરૂર કહીશ કે આ સમય પણ ચાલ્યો જશે...બસ ક્યારેય આડુંઅવળું પગલું ના ભરશો....👏🥰